Explore

Search

February 4, 2026 9:49 am

IAS Coaching
તાજા સમાચાર

આપ’ના કાર્યકરોનું સ્નેહમિલન, સંગઠનને મંજબુત બનાવવા હાકલ કરાઈ, નગર પાલિકાની સામાન્ય ચૂંટણીમાં ‘આપ’નો ઉમેદવારને ઉતારવા તૈયારી શરૂ

દિવાળીના પર્વને ધ્યાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાના કાર્યકરો સાથે સ્નેહ મિલાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વલસાડના સર્કિટ હાઉસ ખાતે આમ

વલસાડના રામ મંદિરે સ્થાનિક યુવકો અને મહિલાઓએ 5001 દીવડા પ્રગટાવી નવા વર્ષની શરૂઆત કરી

વલસાડ તાલુકાના પારનેરા ગામના સ્થાનિક યુવકો અને મહિલાઓએ ગુજરાતી નવા વર્ષની શરૂઆત રામ મંદિરી 5001 દીવડા પ્રગટાવી અયોધ્યામાં રામના આગમની ઉજવણી અને નવા વર્ષની ઉજવણીને

ધરમપુરમાં પુરપાટ ઝડપે થાર ચલાવનારનો વીડિયો વાયરલ થતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી

વલસાડ જિલ્લા SP ડો. કરનરાજ વાઘેલાએ જિલ્લાના તમામ પોલીસ મથકના થાના અધિકારીઓને કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના

કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ નવા વર્ષના દિવસે કાર્યકરો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

વલસાડ જિલ્લાના કપરાડા ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરી ના ઘરે આ વર્ષે પણ મેળા જેવો માહોલ જામ્યો હતો..આ વર્ષે પણ તેમના ઘરે નવા

ધરમપુર પંથકમાં શિકારની શોધમાં આવેલા દીપડાનો આતંક.

ઘર બહાર સુતેલી વૃદ્ધાને ગળેથી પકડી જંગલમાં લઈ જઈ ફાડી ખાધી, અલગ-અલગ જગ્યાએથી માથુ-ધડ મળી આવ્યાં વલસાડ જિલ્લામાં ધરમપુરના આંબાતલાટ ગામમાં શિકારની શોધમાં દીપડો આવી

મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા,વલસાડના તિથલ બીચ ખાતે કુદરતી સૌંદર્ય વચ્ચે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટ્યા.

  દિવાળીનું વેકેશન પડતાની સાથે મોટી સંખ્યામાં સાહેલવાનીઓ વલસાડના તિથલ બીચ ઉપર મઝા માણવા આવી પહોંચતા હોય છે. ગુજરાત રાજ્ય અને આજુબાજુના રાજ્યોમાંથી પણ મોટી

વાપી પાસે બલીઠા ફાટક 21 થી 24 ઓક્ટોબર સુધી બંધ રહેશે.

વાપી ખાતેના બલીઠા ફાટક (એલ.સી.81) પરના બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટે તા.21 ઓકટોમ્બર રાત્રિના 12 વાગ્યાથી 24 ઓકટોમ્બર સાંજના 4 વાગ્યા સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ

તબીબની રચના બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી, સુપ્રિટેન્ડન્ટે કહ્યું- પ્રાથમિક તપાસમાં છેડતી થયાનું માલૂમ પડતું નથી

થોડા દિવસ પહેલા કોલકતાની હોસ્પિટલમાં તબીબી યુવતી પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના દેશભરમાં ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારબાદ દેશની તમામ હોસ્પિટલમાં તબીબોની સુરક્ષાની સમીક્ષા પણ

સુરતની ઘટના વલસાડ પોલીસ એલર્ટ:સુરતમાં શ્રીજીની પ્રતિમા પર પથ્થરમારાની ઘટના બન્યા બાદ પોલીસે જિલ્લામાં પેટ્રોલિંગ વધાર્યું

સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલા વરિયાળી બજારમાં ગણેશોત્સવ દરમિયાન પંડાલમાં કેટલાક ટીખળખોરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું. આ ઘટનાના પગલે

ઉત્રાણ પોલીસ સ્ટેશનના PSI નો 10 લાખ કમાવાના પ્લાન એસીબીએ ફેલ કર્યો, 11 મહિને પકડાયો

ACB પાસેથી મળતી માહિતી મુજબ સુરતના એક જાગૃત નાગરિકે ઉતરાણ પોલીસ મથકના પીએસઆઇ દ્વારા 10 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં

જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u