Explore

Search

February 4, 2026 12:19 pm

IAS Coaching
October 1, 2024

2જી ઓક્ટોબરના રોજ જિલ્લાભરમાં મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે, જિલ્લા કલેક્ટરે અભિયાનમાં જોડાવા સૌને આહવાન કર્યું

વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ‘‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’’ થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા. 2જી ઓક્ટોબરના રોજ

વલસાડ શહેરની સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચરનાર શખ્સની જામીન અરજી નામંજૂર.

વલસાડ શહેરમાં એક શ્રમિક પરિવાર તેમની 14 વર્ષની સગીરા અને પરિવારના સભ્યો સાથે રહે છે. સગીરાને વલસાડના રેલવે યાર્ડ વિસ્તારમાં રહેતા સાગર સંજય પટેલ નામના

સાબુ લેવા ગયેલી સગીરાનું અપહરણ, વાપી તાલુકામાં રહેતી ઘરેથી સાબુ લેવા ગયા બાદ પરત ન ફરતા પરિવારે અજાણ્યા વ્યકિત સામે ફરિયાદ નોંધાવી.

વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવરની સગીરા થોડા દિવસ પહેલા 17 વર્ષની થઈ હતી. સોમવારના સગીરાએ નજીકમાં આવેલી દુકાનમાંથી કપડાં ધોવાનો સાબુ લેવા

વલસાડ શહેરના નવરાત્રી આયોજકો અને શાંતિ સમિતિના સભ્યો સાથે વહીવટદાર અને DSPના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઇ

વલસાડ શહેર અને જિલ્લાના નવરાત્રી આયોજકો સાથે અને શાંતિ સમિતિના સભ્યો સાથે વલસાડ નગર પાલિકાના વહીવટદાર અને વલસાડ DSPના નેતૃત્વમાં વલસાડ શહેરના મોંઘભાઈ હોલ ખાતે

વલસાડમાંથી પસાર થનાર સૂચિત રેલવે કોરિડોરની લાઇનને લઈને માર્કેટમાં ઊડતી અફવાઓ લઈને અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

વલસાડ જિલ્લામાંથી પાલઘરથી ભુસાવલ સુધી પસાર થનારી સૂચિત રેલવે કોરીડોર લાઇન પસાર થનાર છે. સૂચિત રેલવે કોરિડોર હટાવો સમિતિ દુલસાડ દ્વારા વલસાડ શહેરના મુખ્ય માર્ગો

વલસાડ શહેર અને મોગરાવાડી વિસ્તારને જોડતા રેલવે અંડરપાસ ઉપર ફુટ ઓવરબ્રિજ બનાવવાની માંગ, સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી.

વલસાડ શહેર અને મોગરાવાડી, અબ્રામા, પારડી સાંઠપોર વિસ્તારમાં અંદાજે 60 હજારથી વધુ લોકો રહે છે.  આ વસ્તીને અવર જવર માટે મુખ્ય રસ્તો મોગરાવાડી ગરનાળુ નં-329

વલસાડ શાકભાજી માર્કેટ ખાતે આવેલી ન્યુ બદશાહ પાવભાજી સેન્ટરમાં સફાઈ અંગે ફરિયાદો ઉઠતા વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ચેકીંગ હાથ ધર્યું

વલસાડ શહેરમાં શાકભાજી માર્કેટ પાસે આવેલી ન્યુ બાદશાહ પાવભાજી સેન્ટર અને આજુબાજુના વિસ્તારમાં ગંદકી ખુબજ હોવા અંગે જાગૃત નાગરિકોએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ કરી

મહારાષ્ટ્રમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો જાહેર કરાતા વલસાડના આઝાદ ચોક ખાતે હિન્દૂ સંગઠનોએ ઉત્સવ મનાવ્યો

મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપ સરકારે ગૌ માતાને રાજય માતાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. જેને લઈને વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં આવેલા હિન્દૂ સંગઠન અને ગૌ રક્ષકોમાં

ધરમપુરના મધુરી ગામમાં મરઘાનો શિકાર કરવા આવેલી દીપડી કૂવામાં ખાબકી, વનવિભાગે બે કલાકની જહેમતબાદ બહાર કાઢી

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પાંગરબારી ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા મધુરી ગામમાં કદાવર દીપડી કૂવા નજીક આવેલા આંબાના ઝાડ ઉપર રાખેલા મરઘાઓનું મારણ કરવા પહોંચી

જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u